Press Release PR Public News

प्रभुश्री राम के जीवन पर आधारित कुछ पुस्तके

શ્યામાપ્રસાદ મુખર્જી હોલ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
 
સહર્ષ જણાવવાનું કે અમદાવાદના આંગણે તારીખ : ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન દ્વિ દિવસીય તૃતીય આંતરરાષ્ટ્રીય જૈન પરિષદ , વર્લ્ડ જૈન કોન્ફેડરેશન (મુંબઈ), જૈના (યુ.એસ.એ.) અને શ્રુત રત્નાકર (અમદાવાદ) ના સંયુક્ત તત્વાંવધાનમાં યોજાઈ રહી છે.
આ આંતરરાષ્ટ્રીય પરિષદનો મુખ્ય વિષય પર્યાવરણીય ચેતના અને જૈન દૃષ્ટિ છે. આ પ્રસંગે યોજાનાર કાર્યક્રમો – પ્રદર્શનો અને સંગીત સંધ્યા આદિ કાર્યક્રમોના
આ બન્ને દિવસ ઉપસ્થિત રહેવા સ્નેહભર્યુ નિમંત્રણ છે.

Related posts

17-DWADASH JYOTIRLING SAMAROH – 2019 – Invitation

tarajugsuoig

Grand Celebration of 23rd Sankalp Siddhi Day Somnath Mahadev શ્રી સોમનાથ તીર્થધામમાં 23 માં સંક્લપ સિદ્ધી દિનની ભવ્ય ઉજણી..

tarajugsuoig

Lets celebrate Vedic Holi

tarajugsuoig