Press Release PR Public News

ત્રીજી આંતરરાષ્ટ્રીય જૈન પરિષદ

3rd-international-jain-conference
શ્યામાપ્રસાદ મુખર્જી હોલ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
સહર્ષ જણાવવાનું કે અમદાવાદના આંગણે તારીખ : ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન દ્વિ દિવસીય તૃતીય આંતરરાષ્ટ્રીય જૈન પરિષદ , વર્લ્ડ જૈન કોન્ફેડરેશન (મુંબઈ), જૈના (યુ.એસ.એ.) અને શ્રુત રત્નાકર (અમદાવાદ) ના સંયુક્ત તત્વાંવધાનમાં યોજાઈ રહી છે.
આ આંતરરાષ્ટ્રીય પરિષદનો મુખ્ય વિષય પર્યાવરણીય ચેતના અને જૈન દૃષ્ટિ છે. આ પ્રસંગે યોજાનાર કાર્યક્રમો – પ્રદર્શનો અને સંગીત સંધ્યા આદિ કાર્યક્રમોના
આ બન્ને દિવસ ઉપસ્થિત રહેવા સ્નેહભર્યુ નિમંત્રણ છે.

Related posts

विहार धाम का उद्घाटन एवं गुरुदेव का विदाय समारोह के लिए श्री रोहितजी का सुब्भेच्छा संदेश

tarajugsuoig

17-DWADASH JYOTIRLING SAMAROH – 2019 – Invitation

tarajugsuoig

Om Parivar jap yagna in Ahmedabad

tarajugsuoig